Posts

ફિલ્મ રીવ્યુ

Image
               તા. 25/9/20  ના રોજ અમને મા આશાપુરા બી.એડ. કૉલેજ ઑફ એજ્યુકેશન માં અમારા પ્રિન્સિપાલ ડૉ. પલ્લવી બેન શાહ દ્વારા બધી જ તાલીમાર્થી બહેનોને કોઈપણ એક શૈક્ષણિક ફિલ્મ જોઈ તેનું રીવ્યુ લખી બ્લોગ પર મૂકવાનું જણાવ્યું .આથી હું નીચે પ્રમાણે "ચૉક અને ડસ્ટર" રિવ્યુ  લખ્યું છે.                                 ચૉક અને ડસ્ટર            દિગ્દર્શન: જયંત ગિલેટર          ઉત્પાદિત : અમીન સુરાણી           લખાયેલ : રણજીવ વર્મા                            નીતુ વર્મા            સ્ટારીંગ : જુહી ચાવલા                            શબાના આઝમી                            ઝરીન વહાબ                            દિવ્ય દત્તા                            ઉપાસના સિંઘ              સંગીત : સંદેશ શાંડિલ્ય    સિનેમેટોગ્રાફી: બાબા આઝમી           સંપાદિત : સંતોષ મંડળ પ્રોડકશન કંપની: સુરાણી પિકચર્સ             વિતરિત: સોની પિકચર્સ નેટવકર્સ                            ભારત પ્રકાશન તારીખ: 15 જાન્યુઆરી,2016               સમય : 130 મિનિટ                   દેશ : ભારત               ભાષા : હિન્દી                     ચૉક...

પુસ્તક સમીક્ષા

Image
                 તા. 25/9/20 ના રોજ અમને માં આશાપુરા બી.એડ. કૉલેજ ઑફ એજ્યુકેશન માં અમારા પ્રિન્સિપાલ ડૉ. પલ્લવી બેન શાહ દ્વારા બધી જ તાલીમાર્થી બહેનોને કોઈપણ એક પુસ્તકની સમીક્ષા લખી બ્લોગ પર મૂકવાનું જણાવ્યું .આથી હું નીચે પ્રમાણે "દિવાસ્વપ્ન" પુસ્તક ની સમીક્ષા કરી છે.                     દિવાસ્વપ્ન      પુસ્તકનું નામ  :  દિવાસ્વપ્ન         લેખકનું નામ  :   ગિજુભાઈ બધેકા            પ્રકાશનનું નામ :  સંસ્કાર સાહિત્ય મંદિર                 આવૃત્તિ  :    2008                   કિંમત  :   40 ₹  ◆ લેખકનો પરિચય-            ગિજુભાઈ બધેકા        જન્મ : ૧૫ નવેમ્બર , ૧૮૮૫ ચિત્તળ ,  અમરેલી ,  ગુજરાત                 મૃત્યુ : ૨૩ જૂન , ૧૯૩૯ મુંબઈ         વ્યવસાય : વકીલાત ,  શિક્ષણ-કેળવણી                ભાષા : ગુજરાતી          રાષ્ટ્રીયતા : ભારતીય                શિક્ષણ :   મેટ્રીક    મુખ્ય પુરસ્કારો : રણજિતરામ સુવર્ણચંદ્રક  ( ૧૯૩૦‌)     ગિજુભાઈ બધેકા:  (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ન...

Maths questions bank

મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન                 વર્ષ: 2019-2021     નામ: કૃતિ સેંઘાણી    રોલ નં: 29        વિષય : ગણિત વિષયવસ્તુ અને                            પદ્ધતિશાસ્ત્ર વિષયાંગ : પ્રશ્નબેન્ક     માર્ગદર્શક : મેઘાબેન શાહ     વિભાગ-A પ્રશ્ન-1- નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક                વાક્યમાં ઉત્તર આપો. (પ્રત્યેક નો                                                       1 ગુણ)         1)  ગણિતમંડળની કોઈ પણ બે                       અગત્યતા જણાવો.     2)  ભારતીય ગણિતશાસ્ત્રીઓના નામ            જણાવો.     3)  અંક ગણિતના કોઈ બે હેતુઓ                     જણાવો.     4)  ગણિતમંડળના બંધારણના                       હોદ્દાઓ જણાવો.     5)  કોયડા ઉકેલના સોપાનો જણાવો.     6)  રચનાત્મક મૂલ્યાંકન માટેની                     વિવિધ પ્રવૃત્તિઓ જણાવો.     7)  રેખા L પર M એ -5 ને સંગત છે                અને N એ -4 ને સંગત છે, તો MN            શોધો.     8)  એક ખૂણાનું માપ તેના કોટિકોણના            માપથી પાંચ ગણું છે, તો તે ખૂણાનું            માપ શોધો.     9)  કોઈપણ ઘટનાના સંભાવનાના                મૂલ્યની ...

Science Questions Bank

Image
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન વર્ષ :2019 - 2021 નામ:કૃતિ સેંઘાણી રોલ નં: 29     વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પદ્ધતિ                  શાસ્ત્ર અને વિષયવસ્તુ વિષયાંગ : પ્રશ્નબેન્ક    માર્ગદર્શક : મેઘાબેન શાહ વિભાગ-A પ્રશ્ન -1 : નીચેના પ્રશ્નનોના એક શબ્દ કે                   એક વાક્ય મા ઉત્તર આપો.                       (પ્રત્યેકનો 1 ગુણ)       1) અભ્યાસક્રમનો અર્થ જણાવો.       2) પાઠયક્રમ એટલે શું?       3) ટીંડલ અસર એટલે શું?       4) રંગસૂત્રો શાના બનેલા છે?       5) સૂકો બરફ એટલે શું?       6) દળ-સંચયનો નિયમ આપો.       7) ડૉ .વી . કે કોહલી અનુસાર વિજ્ઞાન-           મંડળના પ્રકરો જાણવો.       8) વિજ્ઞાનમેળાના પ્રકારો જણાવો.       9) પ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિ એટલે                શું?     10) કેનાલ કિરણો ક્યાં પ્રકારના છે?     11) નિયમિત ગતિ કરતાં દડાના                       વેગમાં પ્રતિ સેકન્ડે કેટલો વધારો               થાય છે?     12) રુથરફોર્ડ આલ્ફા કણ પ્રકીર્ણનના               પ્રયોગમાં --------- ધાતુનો  વરખ                પસંદ કર્યો.      13) ક્ષેત્ર પયર્ટન એટલે શું?            14) વ...
Image
                                        તા: 21/2/'20 વિષય: કલા અને નાટ્યકલાનું માનવજીનમાં મહત્વ. વિષયાંગ : કલા અને સંસ્કૃતિ નામ :કૃતિ સેંઘાણી રોલ નં : 29 માર્ગદર્શક : પ્રો . અંકિતભાઈ જોષી ગ્રુપ ના સભ્યો : 1) રાધિકાબેન 2) અવનીબેન 3) કૃતિબેન 4) નીતાબેન 5) ગીતાબેન 6) કુલસુમબેન 7) રોશનબેન              અમારી કોલેજ મા આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન ના રોજ કલા અને નાટ્યકલાનું માનવજીવનમાં મહત્વ મા રહેલા અલગ અલગ ટોપિક વિશે ની માહિતી અલગ અલગ ગ્રુપ ને આપવામાં આવી હતી. તેમાંથી અમારા ગ્રુપ ને કલા અને સંસ્કૃતિ વિશે માહિતી એકઠી કરવાની હતી.આ માહિતી અમે ગૂગલ તેમજ યુટયુબ પરથી એકઠી કરી હતી.                          તા:29/2/'20 ના રોજ અલગ અલગ ગ્રુપ દ્ધારા એકઠી કરેલી માહિતી વર્ગખંડ સમક્ષ રજૂ કરવામા આવી હતી. અમે કલા અને સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી.                  કલા અને સંસ્કૃતિ નો અર્થ અને કલા ને સંસ્કૃતિ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે તેના અંગો , અભિવ્યક્તિ , વારસો અને વૈભવ વિશે ની માહિતી રજૂ કરી હતી .

નામ:કૃતિ સેંધાણી(રોલ નબંર:29)

વિષય : એક શિક્ષક તરીકે તરુણઓને સલાહ અને માર્ગદર્શન કેવી રીતે આપશો?? તરુણાવસ્થા: તરુણાવસ્થા એ બાળાપણ અને પુખ્તઅવસ્થા વચ્ચેનો સંક્રાંતિકાળ છે. તે પુખ્તઅવસ્થામાં પ્રવેશ મેળવવાની અવસ્થા છે. તે માનસિક અને શારીરિક વિકાસ નિર્ણયાત્મક તબબ્કો છે. માર્ગદર્શન: 👉 તારુણાવસ્થા એ સંવેગોની અવસ્થા છે. આથી તરુણઓની સંવેગિક જરૂરીયાત સંતોષવામાં મદદ કરાવી જરૂરી છે. આ દરમિયાન પ્રેમની જરૂરીયાત , સ્વીકૃતિ , મોભો , કદર વગેરેની  યોગ્ય માવજત અને પરિપક્વતા માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 👉વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસના કારણે વ્યવસાયોનું વૈવીધ્ય અને સંકુલતા વધ્યા છે. આથી કાર્ય ના જગતમાં સતત પરિવર્તન પામી રહેલ અને વિશાળ રહેલી  વયવસાયિક તકો સાથે પોતાની શકિતઓ અને અભિરુચિઓને બંધબેસતાં કરાવા માર્ગદશન આપવું . 👉તેમની માનસિક વિકાસ તે માટે સારા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા પુરી પાડવી જોઈએ. 👉તેનો  મિત્રતા બની યોગ્ય સમસ્યાઓ વિશે જાણી ને સલાહ આપીશ. 👉તેઓ કોઈ વ્યસન થી પીડાતા હશે તો તેઓને તેવું ના કરવાજોઈએ અને તેની પાછળ ના ગેરફાયદા જણાવીશ.
                                         તા: 10/2/'20                        વિષય : તરુણ અવસ્થા ધરાવતાં બાળકોના લક્ષણો જાણીને વિસ્તૃત અહેવાલ તૈયાર કરો .                                  તા. 7/2/'20 ના રોજ અમારી કોલેજ ઓફ એજ્યુકેશન માં અમને તરુણ બાળકોના લક્ષણો જાણીને તેના વિશેનો અહેવાલ તૈયાર કરવા માટેની પ્રવૃતિ આપવામાં આવી હતી. માર્ગદર્શન તરીકે અંકિતભાઈ જોષી રહ્યા હતા.                               મેં બસમાં તથા મા આશાપુરા હાઇસ્કૂલમા ધોરણ-9 અને ધોરણ-11 મા અભ્યાસ કરતા તરુણ-તરુણીઓનું નિરીક્ષણ કર્યું હતું. અને તેમનામા અલગ અલગ લક્ષણો જોવા મળ્યાં હતા. 👉 તેઓમા શારીરિક વિકાસ થયો છે જેમાં  👦 છોકરાઓને દાઢી, મૂછ ના દોર ફૂટેલા તેમજ જાતીય અંગોનો વિકાસ થાય છે .  👧 છોકરીઓમા માસિકની શરૂઆત અને સ્તનપ્રદેશની વૃદ્ધિ થાય છે.  👉 તરુણ બાળકોને પોતાના મિત્રો સાથે રહેવુ વધારે ગમે છે, તે પોતાની નાની -નાની વાતો એકબીજા ને શેર કરે છે. 👉 તેમને કોઈ પણ જાતનું બંધન ગમતું નથી તે પોતાનું ધાર્યું કરે છે . 👉 નાની નાની વાત પર હાઇપર થઇ જાય છે.